શાળા એ સમાજની પાયાની જીવંત સંસ્થા છે , જેમાં આજનાં બાળકો - જે ભાવિ નાગરિકો છે, તેમનું ઘડતર થાય છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "દેશની ભૌતિક સંપદા કરતાં દેશની માનવીય અને બૌધ્ધિક સંપદાનું મૂલ્ય અનેકગણું છે."
"શાળા દપૅણ એટલે શાળાની ભૌતિક , શૈક્ષણિક અને પયૉવરણીય સંપદાનું દપૅણ."
એક ચીની કહેવત છે કે...
" તમે એક વષૅ માટે સુખી થવા માગતા હોય તો વષૅભર ચાલે તેટલું અનાજ સંઘરો. તમે દસકાઓ સુધી સુખી થવા
માગતા હોય તો વ્રુક્ષો વાવો અને તમે સદીઓ સુધી સુખી થવા માગતા હોય તો શિક્ષણ આપો. "
આમ, દેશના ભાવિ ઘડતરનો આધાર છે - શિક્ષણ . શિક્ષણથી જ દેશની બૌધ્ધિક સંપદા કેળવાય છે, અને એ બૌધ્ધિક સંપદા જ દેશની મહત્વની સંપદા છે, અને પાયાના શિક્ષણ દ્વારા દેશની બૌધ્ધિક સંપદાનું સંવધૅન કરતી સંસ્થા એટલે પ્રાથમિક શાળા ... અને આ શાળાઓનો સમૂહ એટલે રેસોર્સ સેન્ટર
આવો જાણીએ આ રીસોર્સ સેન્ટર અને તેને લગતી કેટલીક બાબતોને .....
મિત્રો, શરૂઆત કરીશ S.S.A. ની શરૂઆત કેવી રીતે થઈ ત્યાંથી .. !!!
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ. તેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.
સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૨૬ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે રાજ્યના ૨૨ જીલ્લાઓમાં (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ્ સિવાય) ૭૮ ગ્રામિણ શૈક્ષણીક પછાત વિભાગો (ઈ.બી.બી.) ના ૧૫૮૪ જુથમાં તથા ૧૧ શહેરી ઝુંપડપટ્ટીઓના ૩૨ જુથમાં કન્યાઓને પ્રારંભીક શિક્ષણના રાષ્ટ્રીય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) નો તે અમલ કરે છે.
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો પણ અમલ તે કરે છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (જી.સી.ઈ.ઈ.), જે પહેલાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(જી.સી.પી.ઈ.) ના નામે ઓળખાતી હતી, તેની નોંધણી ૮મી નવેમ્બર, ૧૯૯૫ ના રોજ સોસાયટી રજીસ્ટ્રૅશન ઍક્ટ, ૧૮૬૦ નીચે તથા બોમ્બે પ્બ્લીક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવેલ. ગુજરાત પ્રારંભિક શિક્ષણ સમિતિની સ્થાપના રાજ્ય કક્ષાની સંસ્થા તરીકે જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં ફેઝ-૨ ના અમલીકરણ માટે કરવામાં આવેલ. રાજ્ય કક્ષાએ અસરકારક કામગીરી માટે ૧ નવેમ્બર, ૧૯૯૬ ના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ ખોલવામાં આવી.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ. તેણે જુન – ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન – ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.
સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.) નીચે ગુજરાતમાં તમામ ૨૬ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે રાજ્યના ૨૨ જીલ્લાઓમાં (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ્ સિવાય) ૭૮ ગ્રામિણ શૈક્ષણીક પછાત વિભાગો (ઈ.બી.બી.) ના ૧૫૮૪ જુથમાં તથા ૧૧ શહેરી ઝુંપડપટ્ટીઓના ૩૨ જુથમાં કન્યાઓને પ્રારંભીક શિક્ષણના રાષ્ટ્રીય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) નો તે અમલ કરે છે.
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો પણ અમલ તે કરે છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૮૯ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.
આ રીતે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થતાં નીચેનું વહીવટીય માળખું રચાયું >>>
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
સર્વ શિક્ષા અભિયાન મિશનની વ્હ્યુહ રચના નીચે મુજબ છે.
| ||
સમુદાય / જ્ઞાતીલક્ષી નેતૃત્વનું નિર્ધારણ.
સર્વ શિક્ષા અભિયાન મિશનની વ્યાપ્તિ અને રાજ્ય રૂપરેખા નીચે મુજબ છે.
|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યાપ્તિ અને રાજ્ય રૂપરેખા
એસ. એસ. એ. વ્યાપ્તિ
રાજ્ય રૂપરેખા : ( પુરાવો આપનાર ડી. આઈ. એસ. ઈ. DISE 2011-12 ) :
એસ. એસ. એ. ના કાર્યકારી વિસ્તારો
|
| ||
|
| |||
રાજય કચેરી
ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ (GCEE)
સર્વ શિક્ષા અભિયાન, સેકટર-૧૭, ગાંધીનગર. ફોન નં.૦૭૯-૨૩૨૩૮૪૦૪, ૦૭૯-૨૩૨૪૩૧૩૩ ફેકસઃ- ૦૭૯- ૨૩૨૩૮૪૦૪, ૦૭૯-૨૩૨૩૨૪૩૬ ટોલ ફ્રી નં: ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ ઈ-મેઇલઃ dpepgujarat@yahoo.com
જીલ્લા કચેરી
SARVA SHIKSHA ABHIYAN OFFICE
KANYA SHALA NO.2, DARBARGADH HALL,
DIWAN CHAWK, JUNAGADH
GUJARAT (INDIA)
CONTACT : +91 (285) 2656277
TALL FREE HELP LINE NO : 1800 233 3149
E-MAIL : ssam.junagadh@gmail.com
|
C.R.C. Co Ordinator, ( Paras P. Hirapara)
CRC BHAVAN - GIR GADHADA
PAY CENTER SCHOOL CAMPUS,
OPOSITE HOUSING COLONY, DRON ROAD,
Ta :- Una , Dis :- Junagadh - 362 530
+91 97144 17139
No comments:
Post a Comment